About the house and family of Natukaka of Tarak Mehta

તારક મહેતા ના નટુકાકા હજુ સુંધી રહેતા હતા ભાડાના મકાનમાં, જાણો તેમના ઘર અને પરિવાર વિષે…

Breaking News

નટુકાકાના નામથી આખા દેશમાં પ્રચલિત ઘનશ્યામ નાયકના મોતથી સૌ થયાં દુઃખી તેમનો અચાનક મૃત્યુ સર્જાતા લોકોના પગે નીચેથી જમીન ખસકી ગઈ આખું સોશિયલ મીડિયા તેમની આવી રીતે મૃત્યુ થતા દુઃખી થઈ રહ્યું છે તારક મહેતામાં નટુકાકાનો અભિનય કરીને ઘનશ્યામ નાયક ખૂબ જ પ્રચલિત થયા હતા.

તેમનું નિધન 3 ઓક્ટોબરના થયું છેલ્લા કેટલાક વખતથી તેમની કે!ન્સરની બીમારીનો ઉપચાર ચાલી રહ્યો હતો 2020માં ખબર પડી હતી કે તેમને ગળામાં કે!ન્સર થયું હતું હાલમાં તેઓ આપણી વચ્ચે નથી જેનો ઉપચાર કરાવી રહ્યા હતા તેમણે ઓપરેશન કરાવ્યું હતું જેમાં તે ગાંઠ કાઢી નાખવામાં આવી હતી.

પરંતુ આગળ જતાં તે કે!ન્સરએ પાછો ઉથલો માર્યો ઘનશ્યામ નાયક છેલ્લા 59 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા તેમણે ઘણી ગુજરાતી હિન્દી ફિલ્મો તથા સિરીયલોમાં કામ કર્યું હતું 1959માં એક ફિલ્મમાં તેમણે નાના બાળકનો કિરદાર પણ નિભાવ્યો હતો જેમાં લોકોએ તેમને ખૂબ પસંદ કર્યા હતા.

આગળ જતાં તેમણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું પરંતુ સાચી ઓળખ તેમને તારક મહેતાની સિરીયલથી જ મળી હતી લોકો તેમને તે સિરિયલથી જ જાણતા હતાં અને તેમનું નામ ઘનશ્યામ નાયક હતું.

વધુ વાંચો:તારક મહેતાના અબ્દુલ ભાઈ છે ખૂબ જ અમીર, તેમની સંપત્તિ અને લાઇફસ્ટાઇલ જાણીને હેરાન રહી જશો…

પરંતુ સૌ તેમને નટુકાકા જ કહેતા હતા તેમણે તેમના પરિવાર વિશે કહેતા કહ્યું હતું કે હું નથી ચાહતો કે મારા સંતાનો મારી જેમ સંઘર્ષ ભરી જીંદગી જીવે હું તેમના માટે કંઈ સારું કરીને જવા માંગુ છું કારણકે નટુકાકા પાસે દસ વર્ષ પહેલા તેમના ઘરનું ભાડું ભરવાના પણ પૈસા ન હતા અને તેમને ઘણી તંગી હતી.
જેથી તે ન ચાહતા હતા કે તેમના સંતાનો પણ આવી જિંદગી જીવે પરંતું આગળ જતાં તેમની કિસ્મત પણ ખુલી અને લોકો તેમને દેશભરમાં જાણવા લાગ્યા એક સમયે જ્યારે તેને આટલી તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યાં અચાનક તેમની કિસ્મત ખુલતા તેમના ઉપર લક્ષ્મીજીનો હાથ મૂકવામાં આવ્યો હોય તેવું લાગ્યું.
જો તમને નટુકાકાની જિંદગી વિશેની આ વાત સાંભળીને સારું લાગ્યું હોય તો તમે કોમેન્ટ બોકસમાં કમેન્ટ કરીને જણાવજો અને આવી જ નવી નવી વાતો માટે અમારા સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *