How is sindoor made to be used in the worship of God

ભગવાનની પુજામાં ઉપયોગ થતાં સિંદૂરને કઈ રીતે બનાવવામાં આવે છે, અહીં જાણો…

Breaking News

આજે આપણે એક એવા સિંદૂર વિષે વાત કરવાના છીએ કે જેને શાદીસુધા મહિલાઓ લગાવે છે આ સાથે તેનો ઉપિયોગ દેવી દેવતાઓના પુજનમાં પણ કરવામાં આવે છે આ સાથે સિંદૂરને કુમકુમના નામે પણ ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈકે કે સિંદૂરના પત્તા આવે છે જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે આ સાથે આ પાંદડામાથી જ સિંદૂર બનાવવામાં આવે છે સિંદૂરને નર્સરી ધ્વારા પણ ઉગાવવામાં આવે છે.

અને બીજી રીતે કલમ કરીને પણ ઉગાવવામાં આવે છે સિંદૂરના અંદર કેટલાક વટાણા જેવા દાણા પણ આવે છે શરૂઆતમાં સિંદૂરના પત્તા લીલા રંગના હોય છે અને પાકા પછી તે લાલ રંગના થાય છે.

જ્યારે આ પત્તા ભૂરા રંગન્મા થાય ત્યારે તેને તોડવામાં આવે છે અને તેના પત્તાના ગ્રાઇન્ડરમાં પીસવામાં આવે છે અને આ બાદમાં પવિત્ર સિંદૂર તૈયાર થાય છે.

વધુ વાંચો:ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી દુ:ખનો પહાડ તૂટયો, જૂની મશહૂર સિંગરનું થયું નિધન, નામ જાણીને હચમચી જશો…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *