સુરતમાંથી હાલ એક અદભૂત બનાવ સામે આવ્યો છે વાપીમાં અંધશ્રદ્ધાને કારણે હચમચાવનારી ઘટના બની છે વાત એમ છે કે વાપીમાં રહેતા મંતોસભાઈની પત્નિ લલિતાબેનની તબીયત છેલ્લા ઘણા સમયથી ખરાબ રહેતી હતી.
ત્યારે આ બાબતે મંતોસભાઈએ તેમની પત્નિનીને નજર લાગી હોય તેવી અંધશ્રદ્ધા રાખી ઘરનો દરવાજો બંધ કરી દીધો પછી ઘરમાં મરચા સાથે મસાલો ભેગો કરી ધુમાડો કર્યો હતો ધુમાડો કર્યા બાદ અચાનક જ થોડા સમય બાદ મંતોસભાઈ તેમજ તેમની પત્નિ અને આઠ વર્ષીય પુત્રી સોનમકુમારી અને બે સાળા ધુમાડાનાં કારણે શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગયા હતા.
ઘરમાંથી અચાનક જ ધૂમાડો નીકળવાનું શરૂ થતા આજુબાજુનાં લોકો તરત ઊભા દોડી આવ્યા હતા અને દરવાજો તોડી ઘરમાં જતાં જોયું તો તમામ લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેના કારણે પરિવારનું ગુંગળાવાથી બેહોશ થઈ ગયો હતો અને એક બાળકીનું અવસાન થયું છે.
વધુ વાંચો:કુદરતના ઘરે શું ખોટ પડી! જૂનાગઢમાં નવરાત્રિની પ્રેક્ટિસ કરતાં-કરતાં અચાનક યુવક ઢળી પડ્યો, પરિવારમાં સન્નાટો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.