હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર, સાહિત્યકાર સલિલ દલાલનું આજે નિધન થયું છે. તેમણે 73 વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા કરોડો ગુજરાતીઓને રસપ્રદ માહિતી આપનાર એવા વરિષ્ઠ કટાર લેખક-ફિલ્મ પત્રકાર સલિલ દલાલનું આજે રોજ નિધન થયું છે.
માહિતી મુજબ તેમણે 73 વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા. દિગ્ગજ સલિલ દલાલ લાંબા સમયથી કેન્સ!રથી પીડિત હતા તમને જણાવી દઈએ કે સલિલ દલાલે પોતાની આગવી લેખનશૈલી વડે વાચકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વર્તમાન સ્થિતિથી માહિતગાર રાખ્યા હતા તેઓ તેમની ફિલ્મની ચિલમ નામની કોલમ દ્વારા ગુજરાતના દરેક ફિલ્મ પ્રેમીઓમાં મશહૂર બન્યા હતા.
આખરે 17 સપ્ટેમ્બરના રોજ, તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર પોસ્ટ કરીને તેમના વાચકોને તેમની બીમારી વિશે માહિતી આપી અને તેમની કૉલમ, જે તેઓ 40 વર્ષથી લખી રહ્યા હતા, હવે કે!ન્સરને કારણે પથારીવશ છે, એવી માહિતી આપી કે તેઓ હવે લખી શકશે નહીં અને માફી માંગે છે અને તેના વાચકોનો આભાર આવી પોસ્ટ કરવામાં આવી હતી.
વધુ વાંચો:આ 60 રૂપિયાના શેરે રોકાણકારોના ખિસ્સા ભર્યા, આપ્યું એવું રિટર્ન કે ગણતાં થાકો, જાણીલો ફટાફટ…
યુવાનીમાં તેઓ આણંદથી સાપ્તાહિક આનંદ એક્સપ્રેસ પ્રકાશિત કરતા હતા. સિનેમાની દુનિયા પર ગાતા રહે મેરા દિલ, કુમારકથાઓ ફેસબુકના પલિયા, ‘અધુરી કથાઓ ઇન્ટરનેટની બાલ્કની પર સહિત અનેક પુસ્તકો લખ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.