Taarak Mehta Show Neha Mehta Aka Anjali Bhabhi To Quit Show Due This Reason

નેહા મહેતા ઉર્ફે અંજલી ભાભીએ કેમ છોડ્યો હતો તારક મહેતા શો? સામે આવ્યું ચોંકાવનારું કારણ…

Entertainment

આપણને ખબર છે કે ટીવીનો તારક મહેતા શો આજે અનેક દેશોમાં પ્રખ્યાત થઈ ગયો છે તારક મહેતા સિરિયલમાં કામ કરતી જૂની અંજલીભાભી ઉર્ફ નેહા મહેતાનો રોલ ખૂબ જ રોમેન્ટિક અને હસાવનાર હોય છે તે મહેતા સાહેબને ડાયટફ્રૂટ ખવડાવીને દર્શકોને ખૂબ જ ખુશ કરે છે પરંતુ જૂની અંજલિભાભીએ શો શા માટે છોડ્યો તેને લઈને તેઓને ચોકાવનારો ખુલાસો કર્યો છે.

જેના નામ પર આ સિરિયલ પ્રસારિત થાય છે તે તારક મહેતાની જૂની વાઈફ અંજલીભાભીએ અમુક કારણોસર શો છોડી નાખ્યો જૂની અંજલીભાભીએ શો છોડ્યા પછી મીડિયા રિપોર્ટમાં અમુક કારણો જણાવ્યા હતા જૂની અંજલિભાભી કહે છે કે હું તારક મહેતા શોમાં છેલ્લા 12 વર્ષથી કામ કરું છું.

આથી હવે હું મારા કરિયરને આગળ વધારવા માટે મોટી મોટી વેબસિરીજમાં કામ કરવા માગું છું અને જૂની અંજલીભાભીને પહેલા ઘણી બધી જગ્યાએથી કામ કરવા માટે ઓફર મળી હતી.

વધુ વાંચો:14 વર્ષ નાની અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે રણબીર કપૂરે કર્યું લિપલોક, એનિમલ ફિલ્મના ફોટા થયા વાયરલ…

જૂની અંજલીભાભીને પુછવામાં આવ્યું કે તે શો શૂટ કરવામાં કોઈ તકલીફ હતી તો અંજલીભાભીએ જણાવ્યુ કે ત્યાં અમુક તકલીફો પડતી હતી પરંતુ હું આ શો તે તકલીફોને કારણે નથી છોડતી પરંતુ હું આગળ ફિલ્મો અને વેબસિરીજમાં કામ કરવા માગું છું છેલ્લા 12 વર્ષથી આ શોમાં કામ કરું છું આથી હું બીજી વેબસિરીજ અને ફિલ્મમાં કામ કરવા માગું છું રિપોર્ટ અનુસાર શો છોડ્યા બાદ અંજલી એક એડમાં જોવા મળી હતી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *