Sara Ali Khan got angry with those who raised questions about surname and religiosity

સરનેમ અને ધાર્મિકતાને લઈને સવાલો ઉઠાવનાર પર સારા અલી ખાન થઈ ગુસ્સે, કહ્યું- હું કોઈની માફી નહિ માંગુ…

સારા અલી ખાને આપ્યું મોટું નિવેદન. સારાએ કહ્યું છે કે તે પોતાના ધર્મ માટે કોઈની પણ માફી નહીં માંગે. સારાના ધર્મને લઈને હંમેશા સવાલો ઉઠાવવામાં આવે છે. સારા તેની સરનેમમાં અલી ખાનનો ઉપયોગ કરે છે પરંતુ તે અવારનવાર મંદિર જાય છે. જેના કારણે કટ્ટરપંથીઓ તેના વિરુદ્ધ ફતવો બહાર પાડવાની વાત કરે છે અને તેને મુસ્લિમના […]

Continue Reading