You will be surprised to know the biography of Premanand Maharaj Vrindavan

પ્રેમાનંદ મહારાજની ઉંમર કેટલી છે? 13 વર્ષની ઉંમરે ઘર છોડી બન્યા હતા સન્યાસી, જાણો તેમના જીવન વિષે…

નામચીન કથવાચક પ્રેમાનંદ મહારાજના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. તેમના વીડિયોમાં, પ્રેમાનંદ જી મહારાજ લોકોને સાચા માર્ગ પર ચાલવા તેમજ આધ્યાત્મિકતા સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. મોટી હસ્તીઓ દરરોજ પ્રેમાનંદ મહારાજની મુલાકાત લેતા રહે છે. પ્રેમાનંદ મહારાજની. યુવાનોમાં તેનો ક્રેઝ ઘણો વધારે છે. […]

Continue Reading