મશહૂર સંગીતકાર ઉસ્તાદ રાશિદ ખાનનું થયું નિધન

હવે નહીં રહ્યા મશહૂર સંગીતકાર ઉસ્તાદ રાશિદ ખાન, 55 વર્ષની ઉમર માં અચાનક થયું એવું કે…

મિત્રો હાલમાં સંગીત જગતમાંથી ખૂબ જ દુખદ ખબર સામે આવી રહી છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ઉસ્તાદ રાશિદ ખાનનું આજ રોજ નિધન થઈ ગયું છે.સગીતના ઉસ્તાદ ઉસ્તાદ રાશિદ ખાન, જેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને પોતાના પ્રખ્યાત અવાજમાં અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડ્યું, તેઓનું મંગળવારે બપોરે અહીંની એક હોસ્પિટલમાં પ્રોસ્ટેટ કેન્સરને કારણે અવસાન થયું. ખાન છેલ્લા […]

Continue Reading