તારક મહેતા શોમાં થઈ રહેલા વિવાદ પર પર જેઠાલાલ પહેલીવાર બોલ્યા, કહ્યું- જે પણ ખોટું છે તે જલ્દીથી સામે આવશે…
મિત્રો ટીવી સિરિયલ તારક મહેતા હવે પહેલા જેવી નથી રહી જો કે હવે જેઠાલાલે એક ઈન્ટરવ્યુ દરમિયાન અસિત કુમાર મોદીનું સમર્થન કર્યું છે અને તેમના વખાણ કરતા કહ્યું છે કે અસિત ભાઈએ મને એવા સમયે કામ આપ્યું જ્યારે મારી પાસે કંઈ જ નહોતુ એક્ટર દિલીપ જોશીભાઈએ પહેલીવાર આ વિવાદ પર ખુલીને વાત કરી છે. તમને […]
Continue Reading