Preparations for Surya Mission after Chandrayaan

ISRO એ આપી વધુ એક ગુડ ન્યૂજ! ચંદ્રયાન 3 બાદ 9માં મહિનાની આ તારીખે સુર્ય મિશનનો વારો…

ચંદ્રયાન-3ની ભવ્ય સફળતા બાદ, ઈસરોએ જાહેરાત કરી છે કે સૂર્યનો અભ્યાસ કરવા માટેનું આદિત્ય એલ-1 મિશન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે બુધવારે વડાપ્રધાને એવો સંકેત પણ આપ્યો હતો કે ચંદ્રયાન 3 પછી હવે સૂર્યનો વારો છે. ઈસરોના વડા એસ. સોમનાથે એમ પણ કહ્યું કે, હવે પછીનું લક્ષ્ય સૂર્ય છે. દેશના પ્રથમ સૂર્ય મિશન વિશે […]

Continue Reading