ૐ શાંતિ: અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું થયું અવસાન, વડોદરાના આ યુવકને અચાનક થયું એવું કે…
અમરનાથ દર્શન માટે ગયેલા વડોદરાના ફતેપુરાના એક યુવકનું હૃદયરોગના કારણે અવસાન થયાની આશંકા છે. ફતેપુરાની નાની પિતાંબર પોળમાં રહેતા ગણેશ કદમનું અવસાન થયું છે પહેલગામમાં યુવકની તબિયત લથડી હતી અને રવિવારે ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. 8 જુલાઈના રોજ તેઓ વડોદરાથી અમરનાથ યાત્રા માટે નીકળ્યા હતા મૃતક ગણેશ કદમનું આજે પીએમ કરવામાં […]
Continue Reading