Amitabh Bachchan bought a plot of crores in Ayodhya Near Ram Mandir

ભગવાન રામના શરણમાં અમિતાભ બચ્ચન! અયોધ્યામાં રામ મંદિર પાસે અમિતાભ બચ્ચને ખરીદ્યો પ્લોટ, જાણો કિંમત…

બોલિવૂડના ફેમસ એક્ટર અમિતાભ બચ્ચને રામ મંદિર અયોધ્યામાં સરયૂ નામની ખાસ જગ્યા પર એક પ્લોટ ખરીદ્યો છે આ જગ્યા 7 સ્ટાર પ્લોટ છે, અને તેનું નિર્માણ મુંબઈ સ્થિત એક કંપનીએ ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા દ્વારા કરાવ્યું છે. જોકે કંપનીએ ગોપનીયતાના કારણોસર સોદાના કદ અથવા કિંમત વિશે માહિતી શેર કરી નથી, રિયલ એસ્ટેટ ઉદ્યોગના આંતરિક […]

Continue Reading