સુરતમાં અંધશ્રદ્ધાને લીધે ગયો 8 વર્ષની બાળકીનો જીવ, ઘરમાં એવી વસ્તુનો ધુમાડો કર્યો કે બાળકીનો જીવ….પૂરી ઘટના જાણી હેરાન રહી જશો…
સુરતમાંથી હાલ એક અદભૂત બનાવ સામે આવ્યો છે વાપીમાં અંધશ્રદ્ધાને કારણે હચમચાવનારી ઘટના બની છે વાત એમ છે કે વાપીમાં રહેતા મંતોસભાઈની પત્નિ લલિતાબેનની તબીયત છેલ્લા ઘણા સમયથી ખરાબ રહેતી હતી. ત્યારે આ બાબતે મંતોસભાઈએ તેમની પત્નિનીને નજર લાગી હોય તેવી અંધશ્રદ્ધા રાખી ઘરનો દરવાજો બંધ કરી દીધો પછી ઘરમાં મરચા સાથે મસાલો ભેગો કરી […]
Continue Reading