How to book a pass online to participate in the inauguration of Ram Mandir

રામ મંદિરના શુભારંભમાં થવું છે સહભાગી? તો ઘરે બેઠા આ રીતે મેળવો ઓનલાઈન પાસ, બસ આ સ્ટેપ ફોલો કરો…

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે. દરેક લોકો 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ દિવસે રામ મંદિર તૈયાર થશે અને મંદિરમાં અભિષેક થશે. આ પછી બીજા દિવસે એટલે કે 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ રામ લાલાના દર્શન કરી શકશે. આવી સ્થિતિમાં ભારત […]

Continue Reading