Mukesh Ambani donated so many crores to Ayodhya Ram temple

મુકેશ અંબાણીએ પણ અયોધ્યા રામ મંદિર માટે દિલ ખોલીને દાન કર્યું, આપ્યા આટલા કરોડ…

દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પરિવાર સાથે અયોધ્યા પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, જમાઈ આનંદ પીરામલ, પુત્રો આકાશ અંબાણી-અનંત અંબાણી અને પુત્રવધૂ શ્લોકા હાજર રહ્યા હતા. આખા પરિવારે ભગવાન રામના દર્શન કર્યા હતા, આ પ્રસંગે આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાતો […]

Continue Reading