Baba Dhirendra Shastri will arrive in Gujarat once again

ગુજરાતમાં ફરી એક વાર પધારશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, આ તારીખે અને આ જગ્યાએ યોજાશે ભવ્ય દરબાર, 2 લાખ ભક્તો માટે કરાઈ વ્યવસ્થા…

હાલમાં ચારેય બાજુ ચર્ચિત બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં ખબર સામે આવી છે કે બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી આવવાના છે. મળતી માહિતી મુજબ અંબાજીમાં ત્રણ દિવસ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે બાબા બાગેશ્વરના PA અંબાજી પહોંચ્યા […]

Continue Reading