બાગેશ્વર બાબા અંબાજીમાં માર્બલની ખાણોમાંથી પથ્થર કેવી રીતે નીકળે છે તે જોવા પહોંચ્યા, જુઓ તસવીરો…
હાલમાં ચારેય બાજુ ચર્ચિત બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે. હાલમાં ખબર સામે આવી છે કે બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી છે. મળતી માહિતી મુજબ અંબાજીમાં ત્રણ દિવસ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં હાલ અંબાજી આવેલાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે માર્બલના ખાણની મુલાકાત લીધી […]
Continue Reading