Big News: Rahul Gandhi's big statement regarding Ram Mandir

રામ મંદિરને લઈને રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- આ તો PM મોદી અને RSS નો કાર્યક્રમ છે એટલે…

ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે આ યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિર કાર્યક્રમને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આ એક રાજકીય કાર્યક્રમ છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસનો કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ પર, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું 22 જાન્યુઆરીનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ બની […]

Continue Reading