Monsoon has been predicted by both Meteorological Department and Ambalal Patel

ગુજરાતનાં ખેડૂતો માટે ખુશીના સમાચાર, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્ને દ્વારા ચોમાસું બેસવાની કરી આગાહી…

ગુજરાત પરથી બીપોરજોય વાવાઝોડુંનું સંકટ ટળી ગયા બાદ હવે ખેડૂત પુત્રો પણ ચોમાસાના આગમની રાહ જોઈ રહ્યાં છે. આવતીકાલે જ્યારે અષાઢી બીજ છે ત્યારે સૌ કોઈની નજર આભ તરફ હશે કારણ કે દર વરસે જગતનો નાથ જ્યારે ભક્તોના વ્હાલને પામવા નગરચર્યાએ નિકળે છે ત્યારે વરસાદ રૂપી અમી છાંટણા કરે છે. હાલમાં ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ […]

Continue Reading
What did Mahant Bapu say about Biparjoy cyclone going on in Gujarat

ગુજરાતમાં ચાલી રહેલા બીપરજોય વાવાઝોડાને લઈને મહંત શ્રી બાપું એ શુ કીધુ, જુઓ…

હાલમાં ગુજરાત પર બીપોરજોય નામનો કાળો કેર છવાયો છે આ વાવાઝોડાના આ કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ 12થી 16 જૂન દરમિયાન ગાજવીજ અને ધૂળની આંધી સાથે વરસાદ ખાબકશે.વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બન્યા છે અને દરિયામાં ભારે કરંટ જોવા […]

Continue Reading
Baba Venga prophecy

બાબા વેંગા એ કરેલ આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે, 2023 માટે કરી હતી આવી આગાહી, જોઇલો…

દરેક લોકોને આવતી કાલે શું થવાનું છે તે જાણવાની ખૂબ જ આતુરતા હોય છે. આપણે જાણીએ છે કે અનેક એવા મહાન પુરુષો છે કે જેમણે ભવિષ્યવાણી કરી તે કળયુગમાં સાચી પડી રહી છે ખરેખર આ ભવિષ્યવાણી વરસો પહેલા લખાયેલ છતાં પણ આજે એ સાચી પડી રહી છે. હાલમાં જ્યારે ગુજરાતમાં બીપોર વાવાઝોડાનું સંકટ માથે છે […]

Continue Reading
Ambalal Patel Prediction

ગુજરાતના આ શહેરો માટે સંકટ, આટલી સ્પીડ થી બીપોરજોય વાવાઝોડુ ટકરાશે, અંબાલાલ પટેલે કરી આગાહી…

હાલમાં ગુજરાતમાં ચારોય તરફ વાદળોના સંકટ છવાઈ ગયેલા છે આવા સમયમાં વાવાઝોડું કેટલા વાગે અને કેટલી સ્પીડથી બીપોરજોય વાવાઝોડુ ટકરાઈ શકે છે તે અંગે ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે આ વાવાઝોડું ક્યારે આવશે. વાત જાણે એમ છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ દિશા ન બદલતા તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું […]

Continue Reading