Rohit Sharma's pain over losing captaincy in IPL

IPLમાં કપ્તાની જવા પર રોહિત શર્માનું દર્દ છલકાયું, જાણો મિટિંગમાં શું કહ્યું…

ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. હવે આ મામલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ તેમની સાથે હતા. IPLમાં રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને […]

Continue Reading