Dinesh Prasad Sadhu of Rajkot says that now there is nothing to do with Hindu gods and goddesses

રાજકોટના દિનેશ પ્રસાદ સાધુએ દેવી-દેવતાને લઈને કરી દીધી એવી વાત કે સનાતનીઓમાં માહોલ ગરમ, જુઓ Video…

થોડા દિવસ પહેલા જ સાળંગપુર વિવાદ બરાબર ઉપડ્યા પછી હવે શાંત પડ્યો છે. હવે સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. આ સિવાય બીજા તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો […]

Continue Reading