Donation of Rs 5500 crore till now for Ram temple Gujarat is at the forefront

રામ મંદિર માટે અત્યાર સુધીમાં 5500 કરોડનું દાન, ગુજરાત સૌથી આગળ, મોરારી બાપુએ કર્યું આટલા કરોડનું દાન…

અયોધ્યાના રામ મંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગણતરીના દિવસો જ બાકી હોવાથી કામની ગતિ પણ વધી છે. આ ફંકશન માટે જેઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તેઓ પહોંચી ગયા છે. 22 જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અહેવાલ છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર […]

Continue Reading