How is the relationship between Taarak and Jethalal after leaving the show Shailesh Lodha made this revelation

શો છોડ્યા બાદ ‘તારક’ અને ‘જેઠાલાલ’ વચ્ચે કેવો છે સંબંધ! પરમ મિત્રને લઈને શૈલેષ લોઢાએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

તારક મહેતા શોના જૂના એક્ટર શૈલેષ લોઢા(મહેતા સાહેબ)એ પોતાના બેસ્ટ ફ્રેન્ડ જેઠાલાલ વિશે મોટી મોટી વાત કરી છે.હવે શૈલેષ શો છોડી ચૂક્યો છે ત્યારે દિલીપ જોષી તેની સાથે કેવું વર્તન કરી રહ્યા છે, કદાચ તેને પસંદ કરનારા લોકોને આ સાંભળીને બહુ ખરાબ લાગશે. લાગશે પરંતુ શૈલેષે આ કડવાશ પરથી પડદો ઉઠાવી લીધો છે. તારક મહેતા […]

Continue Reading