કઈ રીતે મળે છે બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી મળવાની ટોકન? શું પૈસા આપવા પડે છે, જાણો પૂરી માહિતી…
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે દેશના લગભગ દરેક ખૂણેથી લોકો આવે છે તેઓ શાસ્ત્રીજી પાસેથી તેમના ચિઠ્ઠી મેળવીને તેમની સમસ્યાઓનું સમાધાન મેળવે છે છેલ્લા કેટલાક મહિનામાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. આવા સંજોગોમાં લોકોના મનમાં આ પ્રશ્ન વારંવાર આવે છે કે બાગેશ્વર ધામમાં ટોકન કેવી રીતે મળે છે […]
Continue Reading