વિદેશ ની જમીન પર નીકળી જગન્નાથજીની ખૂબસૂરત રથયાત્રા, ભુરીઓ આવી રીતે નાચતી જોવા મળી, વિડીઓ…
અષાઢી બીજના શુભ દિવસે જગતભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. અનેક કાળથી આ પાવનકારી પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. વરસના 365 દિવસ ભક્તો ભગવાનના દર્શન કરવા જાય છે પરંતુ વરસમાં એક દિવસ એવો આવે છે કે, સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આવે છે. ખરેખર આ ઉત્સવ માત્ર પુરીમાં જ નહીં પરંતુ ભારતના દરેક શહેર […]
Continue Reading