Know who is Mohit Pandey has been selected for priest in Ayodhya Ram temple

જાણો કોણ છે મોહિત પાંડે, જેમને અયોધ્યા રામ મંદિરના પૂજારી માટે 3000 લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા…

હાલમાં અયોધ્યામાં રામ મંદિર ખુબજ ચર્ચામાં છે હવે તેનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. 22 જાન્યુઆરીએ રામલલા આ મહાન મંદિરમાં બિરાજમાન થશે મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. ગાઝિયાબાદ સ્થિત શ્રી દૂધેશ્વર વેદ વિદ્યાપીઠના મોહિત પાંડેની અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવા […]

Continue Reading