Padmashri awarded writer Dr. Ushakiran Khan Passes Away

સાહિત્ય જગતમાં પડી મોટી ખોટ! પદ્મશ્રીથી સન્માનિત મશહૂર સાહિત્યકારનું થયું નિધન, 78 વર્ષની ઉંમરે દુનિયા છોડી…

હાલમાં દુખદ ખબર સામે આવી છે મશહૂર સાહિત્યકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉષા કિરણ ખાનનું ટૂંકી માંદગી બાદ રવિવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું તેઓની ઉંમર 78 વર્ષની હતી. તેમના નિધનથી હિન્દી અને મૈથિલી સાહિત્ય જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ડો. ઉષા કિરણ ખાનના મિથિલાંચલ સ્થિત તેમના ઘરે પહોંચતા જ તેમના પરિવાર […]

Continue Reading