બ્રેકિંગ ન્યૂઝ: માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી નિધન, ઈલાજ દરમિયાન હોસ્પિટલમાં તોડ્યો દમ…
હાલમાં સૌથી મોટા સમાચાર એ છે કે માફિયા ડોન મુખ્તાર અન્સારીનું અવસાન થયું છે તેમને સારવાર માટે બાંદા જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયાના સમાચારને સમર્થન આપવામાં આવી રહ્યું છે.મુખ્તાર અંસારીએ આજે ઉપવાસ તોડતા તેમની તબિયત અંગે માહિતી આપવામાં આવી હતી.ત્યારે વાતચીત થઈ હતી. હાર્ટ એટેક આવતા, તેમની હાલત નાજુક […]
Continue Reading