Dalljiet Kaur broke her silence amid news of divorce from husband Nikhil Patel

પતિ નિખિલથી છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિનેત્રી દલજીત કૌરે તોડ્યું મૌન, કહ્યું- આમાં બાળકનો વાંક…

મિત્રો, ટીવી અભિનેત્રી દલજીત કૌરના નિખિલ પટેલ સાથેના બીજા લગ્ન સતત ચર્ચામાં છે.દલજીત હાલમાં મુંબઈમાં છે, એટલું જ નહીં, અભિનેત્રીએ ઈન્સ્ટા પરથી નિખિલ સાથેના તેના તમામ ફોટા ડિલીટ કરી દીધા છે તેથી તેમના અણબનાવના સમાચાર સતત ચર્ચામાં છે. આ સમાચાર દલજીતે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કંઈક આવું કહ્યું હતું તેનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.દલજીત […]

Continue Reading