Mahabharat Actor Nitish Bharadwaj Lodged FIR Against IAS Wife

મહાભારત સિરિયલના ‘શ્રી કૃષ્ણ’એ IAS પત્ની સામે લાગાવ્યો ઘંભીર આરોપ, કહ્યું- મેન્ટલ ટોર્ચર કરે છે બચાવી લો…

મિત્રો ટીવીના ભગવાનને ખુદ પોલીસની જરૂર પડી છે મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર પ્રખ્યાત અભિનેતા નીતીશ ભારદ્વાજે તેની IAS પત્ની સ્મિતા ભારદ્વાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે નીતીશે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સ્મિતા માનસિક રીતે હેરાન કરતી હતી. માહિતી અનુસાર, નીતિશે પોલીસ કમિશનરને પત્ર લખીને મદદ માંગી છે. નીતિશે કહ્યું છે કે તેની પત્ની […]

Continue Reading