Artisan making lock for Ram temple dies of heart attack

રામ મંદિર માટે તાળું બનાવનાર કારીગરનું થયું અચાનક નિધન, હવે તેમનું અધૂરું સપનું પૂરું કરશે આ વ્યક્તિ…

હાલમાં ખુબજ  દુખદ ખબર સામે આવી છે કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિર માટે 400 કિલો વજનનું વિશાળ લોક બનાવનાર કારીગર સત્યપ્રકાશ શર્મા હવે નથી રહ્યા. મંગળવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. તે 25મી ડિસેમ્બરે રામ મંદિર માટે પોતાના હાથે બનાવેલા વિશાળ તાળાને રજૂ કરવા માંગતા હતા હવે તેમનો પુત્ર મહેશ […]

Continue Reading
7 flag pillars of Ayodhya Ram Temple are being built in Ahmedabad

અમદાવાદમાં તૈયાર થઈ રહ્યા છે રામ મંદિરના ધ્વજ સ્તંભ, વજન અને ખાસિયત જાણીને થઈ જશો હેરાન…

હાલ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં મંદિરના શિખર પર લગાવવામાં આવનાર ધ્વજ સ્તંભોની તૈયારી કરવામાં આવી રહી છે રામ મંદિરનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવાની છે. અમદાવાદમાં મંદિરના 7 ધ્વજ સ્તંભ ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યા છે બ્રાસ વર્ક કરતી અમદાવાદની એક કંપનીને તેના ઉત્પાદનની જવાબદારી મળી છે રામ […]

Continue Reading
8 thousand including Sachin and Kohli were invited in Ayodhya Ram Mandir Pran Pratishta

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન-કોહલી, ટાટા-અંબાણી સહિત 8 હજારને અપાયું આમંત્રણ…

લાંબા સમયથી કામ ચાલતું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે સમારોહ માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા જેવા બિઝનેસમેન સહિત લગભગ 8 હજાર લોકોને આમંત્રણ મોકલ્યું […]

Continue Reading