Who is Pandit Laxmikant Dixit who will perform the consecration of Ramlala

કોણ છે પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત! જે રામ મંદિરની કરાવશે પ્રાણ-પ્રતિષ્ઠા, છત્રપતિ શિવાજી મહારાજ સાથે સબંધ…

22 જાન્યુઆરીના રોજ રામ લલાના અભિષેકને લઈને માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે રામ લલાનાઅભિષેક સમયે ગર્ભગૃહમાં હાજર રહેલા પાંચ લોકોમાં પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત એક છે. વૈદિક મંત્રોના જાપનો સમય, કુલ 121 પૂજારી હાજર રહેશે પરંતુ પંડિત લક્ષ્મીકાન્ત દીક્ષિતને મંદિરમાં રામ લલ્લાનો અભિષેક કરવાનો લહાવો મળશે લક્ષ્મી કાંતના […]

Continue Reading
Big News: Rahul Gandhi's big statement regarding Ram Mandir

રામ મંદિરને લઈને રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- આ તો PM મોદી અને RSS નો કાર્યક્રમ છે એટલે…

ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે આ યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિર કાર્યક્રમને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આ એક રાજકીય કાર્યક્રમ છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસનો કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ પર, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું 22 જાન્યુઆરીનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ બની […]

Continue Reading