Who is Pandit Laxmikant Dixit who will perform the consecration of Ramlala

કોણ છે પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત! જે રામ મંદિરની કરાવશે પ્રાણ-પ્રતિષ્ઠા, છત્રપતિ શિવાજી મહારાજ સાથે સબંધ…

22 જાન્યુઆરીના રોજ રામ લલાના અભિષેકને લઈને માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે રામ લલાનાઅભિષેક સમયે ગર્ભગૃહમાં હાજર રહેલા પાંચ લોકોમાં પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત એક છે. વૈદિક મંત્રોના જાપનો સમય, કુલ 121 પૂજારી હાજર રહેશે પરંતુ પંડિત લક્ષ્મીકાન્ત દીક્ષિતને મંદિરમાં રામ લલ્લાનો અભિષેક કરવાનો લહાવો મળશે લક્ષ્મી કાંતના […]

Continue Reading