The Salangpur mural controversy is finally over

સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો છેવટે અંત આવી ગયો, મોડી રાત્રે અંધારામાં ચિત્રો બદલી આ નવા લગાવાયા…

સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદમાં ઘણા દિવસો બાદ છેવટે ઉકેલ આવી ગયો છે. મળતી માહિતી મુજબ 4 તારીખે મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત કરવામાં દેવામાં આવ્યો હતો અને પડદા ઢાંકીને ચિત્રોને દૂર કરવામાં આવ્યા હતા. મોદી રાત્રે અંધારામાં આ ભીંત ચિત્રો હટાવી તેની […]

Continue Reading
Indrabharti Bapu wept over the Salangpur mural controversy

સાળંગપુર ભીંતચિત્રો વિવાદ પર ઈન્દ્રભારતી બાપુ ધાર આંસુએ રડી પડ્યા, કહ્યું- ધર્મની રક્ષા કરવા માટે…

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ દિવસે ને દિવસે વધતાં બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં મહંત ઈન્દ્રભારતી બાપુનું પણ દર્દ છલકાયું છે. હવે મહંત ઈન્દ્રભારતી બાપુ પહેલીવાર સલંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ પર રડીને એટલા […]

Continue Reading
A devotee arrives with a baton in the Salangpur mural controversy

Video: સાળંગપુર ભીંત ચિત્રોને લઈને વિવાદ બરાબર ઉકળ્યો, એક સનાતની ભક્ત દંડો લઈને આવી પહોંચ્યો…

હાલમાં સાળંગપુર હનુમાનજીના નીછે ભીંત ચિત્રોને લઈને ચારેય બાજુ વિવાદ સર્જાયા છે આ વિશાળ મૂર્તિની નીચે હનુમાનજી સ્વામીનારાયણના સંતને નમન કરી રહ્યા હોય તેવા ચિત્રો મૂકતા વિવાદ જાગ્યો છે. જેને લઈને ભક્તો અને સનાતન પ્રેમીઓમાં ભારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સનાતનના સાધુ-સંતોએ આ ચિત્રો હટાવી દેવાની માંગ કરી છે. તેવામાં હાલ એક સનાતની […]

Continue Reading