Demonstration of monks and saints in Ahmedabad regarding the Salangpur dispute

સાળંગપુર વિવાદને લઈને અમદાવાદમાં સાધુ-સંતોનો જમાવડો, લેવાયો આ મહત્વનો નિર્ણય, કર્યું આવું એલાન…

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે. આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવામળી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય લીધો છે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા […]

Continue Reading