Yeh Rishta Kya Kehlata Hai's Lead Actors Removed From The Show

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરિયલને લઈને દુ:ખદ ખબર, લીડ એક્ટર્સ શહજાદા અને પ્રતિક્ષાને શોમાંથી કાઢ્યા…

ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શોના મેકર્સે સીરિયલમાંથી બે મુખ્ય કલાકારોને બહાર કરી દીધા છે બંનેને અચાનક જ શોમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ શોના મુખ્ય કલાકારો શો શહેઝાદા ધામી અને પ્રતિક્ષા હોન મુખે. તેને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. નિર્માતાઓએ અભિનેતા પર […]

Continue Reading