World Cup 2023: સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપ માટે પસંદ કરી ભારતની ટીમ, આ બે ધાંસુ ખેલાડીઓને કર્યા બહાર…
હાલમાં દેશમાં વર્લ્ડકપને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો એ મુંજવણમાં છે કે કયા 15 ખલેઆડીઓ હશે એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI બોસ સૌરવ ગાંગુલીએ 5 ઓક્ટોબરથી શરૂ થનાર વનડે વિશ્વકપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. દાદાએ વિશ્વકપ ટીમમાં એશિયા કપની ટીમના બે ખેલાડીઓને જગ્યા આપી નથી […]
Continue Reading