What did Mahant Bapu of Kabarao Dham say about Bporjoy storm

ગુજરાતમાં ચાલી રહેલા બીપોરજોય વાવાઝોડાને લઈને કબરાવ ધામ ના મહંત બાપું એ શુ કીધુ, જુઓ…

હાલમાં ગુજરાત પર બીપોરજોય નામનો કાળો કેર છવાયો છે આ વાવાઝોડાના આ કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ 12થી 16 જૂન દરમિયાન ગાજવીજ અને ધૂળની આંધી સાથે વરસાદ ખાબકશે.વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે. […]

Continue Reading