After marriage Khajurbhai went for a walk with his wife Meenakshi Dave

લગ્નબાદ ખજૂરભાઈ પોતાની પત્ની મીનાક્ષી સાથે ફરવા નીકળ્યા, જુઓ ખૂબસૂરત તસવીરો…

Breaking News

ગુજરાતના લોકલાડીલા અને ગરીબોના મસીહા એવા ખજૂર ભાઈએ હાલ માં પોતાના લગ્ન જીવનના કારણે ચર્ચા માં આવ્યા છે.  ખજૂર ભાઈને આજે લોકો ધરતી પરના ભગવાન તરીકે ઓળખે છે. ખજૂર ભાઈ હંમેશા ગરીબોની સેવા કરવા માટે આગળ રહે છે. જેથી તે લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે.

લગ્ન બાદ નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ હાલમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને ખાસ વાત એ છે કે સોશિયલ મીડિયા પર ખજુરભાઈ અને તેમના પત્ની મીનાક્ષી દવેની સાથેની તસવીરો સામે આવી છે.

આ વાયરલ તસવીરોમાં તમે જોઈ શકશો કે ખજૂરભાઈએ પોતાની પત્ની સાથે દરિયા કિનારે સૂકુન પામી રહ્યા છે આ ફોટા મીનાક્ષી દવેએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે જે જોઈ આ સૌ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

વધુ વાંચો:માધુરી દીક્ષિતે પહેરી મોંઘીદાટ ગુલાબી-જાંબલી રંગની સાડી, કિંમત જાણી થઈ જશો હેરાન…

ફોટો ક્રેડિટ:ગૂગલ

આપણે બધા જાણીએ છે કે ખજૂરભાઈના લગ્ન હમણાં જ થયા છે અને લગ્ન થયા બાદ તેનો ક્યાંય ફરવા પણ નથી ગયા કારણ કે મીનાક્ષી દવેએ ખજૂરભાઈને કીધું હતું કે તમે સૌથી પહેલા અધુરા જે ઘરો છે તે પૂર્ણ કરો.

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *