Ambalal Patel made a big prediction about the storm

વાવાઝોડા ને લઈ ને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત ના આ આ વિસ્તારમાં આવશે વાવાઝોડુ…

Breaking News

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ફરી આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝૉડુ ભયાનક સ્વરૂપ લેશે.ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ વાવાઝોડું ક્યારે આવશે અને ક્યાં ક્યાં તેની ગંભીર અસર થશે. હાલમાં ગુજરાતમાં એક તરફ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઇ નથી પરંતુ ઉનાળો હોવા છતાં પણ ચોમાસા જેવો જ માહોલ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા 9 અને 10 જૂનના રો વરસાદ થઇ શકે છે તેમજ આગામી 3 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી જણાવતા કહ્યું છે કે, 7 થી 9 જૂન સુધી દરિયો ભારે તોફાની બની શકે છે આ કારણે દરિયામાં 60 થી 90 કિમિના ઝડપે પવન ફુંકાઈ શકશે તેમજ આ વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે.

વધુ વાંચો:30-35 ઉંમરે પણ લગ્ન ન થતા લોકો માટે શું બોલ્યા સંત બાપુ, જાણવા જેવી વાત છે…

જેના કારણે દરિયામાં મોજા ઊંચા ઉછળશે અનેદક્ષિણ ગુજરાતમાં 60 થી 70 કિમિ ઝડપે પવન ફુંકાશે અને આ કારણે દરિયાથી એક હજાર માઈલ સુધી અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે. સૌથી ચોંકાવનાર વાત એ છે કે વાવાઝોડાના કારણે ચોમાસુ મોડુ પડી શકે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *