Another Gujarati died in Amarnath Yatra

ૐ શાંતિ: અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું થયું અવસાન, વડોદરાના આ યુવકને અચાનક થયું એવું કે…

Breaking News

અમરનાથ દર્શન માટે ગયેલા વડોદરાના ફતેપુરાના એક યુવકનું હૃદયરોગના કારણે અવસાન થયાની આશંકા છે. ફતેપુરાની નાની પિતાંબર પોળમાં રહેતા ગણેશ કદમનું અવસાન થયું છે પહેલગામમાં યુવકની તબિયત લથડી હતી અને રવિવારે ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

8 જુલાઈના રોજ તેઓ વડોદરાથી અમરનાથ યાત્રા માટે નીકળ્યા હતા મૃતક ગણેશ કદમનું આજે પીએમ કરવામાં આવશે ત્યારબાદ મૃતદેહને શ્રીનગરથી વડોદરા મોકલવામાં આવશે અમરનાથ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં વડોદરાના ત્રણ યાત્રિકોના હૃદયરોગથી અવસાન થયા છે.

ગણેશ કદમના નિધનની સાથે પાણીગેટ વિસ્તારના કહાર વિસ્તારના નીતિન કહાર, વેમાલી ગામના રાજેન્દ્રભાઈ ભાટિયાનું પણ હૃદયરોગના કારણે અવસાન થયું હતું.

વધુ વાંચો:ચંદ્રયાન-3 મિશનમાં આગળના 40 દિવસમાં શું થશે, કઈ રીતે મિશન સફળ બનશે, જાણો…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *