Bageshwar Baba arrived in Ambaji to see how stone was produced from the marble quarries

બાગેશ્વર બાબા અંબાજીમાં માર્બલની ખાણોમાંથી પથ્થર કેવી રીતે નીકળે છે તે જોવા પહોંચ્યા, જુઓ તસવીરો…

Breaking News

હાલમાં ચારેય બાજુ ચર્ચિત બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે. હાલમાં ખબર સામે આવી છે કે બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી છે. મળતી માહિતી મુજબ અંબાજીમાં ત્રણ દિવસ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

એવામાં હાલ અંબાજી આવેલાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે માર્બલના ખાણની મુલાકાત લીધી હતી. તેના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે અંબાજી માર્બલ ઉદ્યોગથી સમગ્ર વિશ્વમાં જાણીતું છે અંબાજીમાં 28 જેટલી માર્બલની ખાણો આવેલી છે.

baba bageshwar visit land mine at ambaji after divya darbar

photo credit: Zee News – India.Com(google)

એમાંથી અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલી માર્બલ ખાણની મુલાકાત લીધી હત ધીરેન્દ્ર શાસ્ત્રી એ ખાણ પર આવેલા નીલમાતા મંદીરના દર્શન પણ કર્યા હતા આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પોરબંદર જશે બપોર બાદ અમદાવાદમાં બાબાનો દરબાર ભરાશે.

વધુ વાંચો:બોલ્યા વગર કરોડો લોકોને હસાવનાર મિસ્ટર બિન પાસે છે આટલા કરોડની સંપત્તિ, ફરે છે દુનિયાની મોંઘી કારમાં…

અમદાવાદના 3 દિવસનો કાર્યક્રમ યોજાશે આજથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat News in Gujarati, Latest Gujarat news, photos, videos | Zee News  Gujarati

Zee News – India.Com(google)

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *