ચંદ્રયાન 3 ની સફળતા બાદ હવે ISRO ટીમ આદિત્ય L1 સુર્ય મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે આજે મિશનની શરૂઆત પહેલા ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ આંધ્રપ્રદેશના ચેંગલમ્મા પરમેશ્વરી મંદિર પહોંચ્યા અહીં તેમણે મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ભગવા વસ્ત્રોમાં ઘણા પૂજારીઓએ પણ તેમની સાથે પ્રાર્થના કરી હતી.
બાદમાં એસ. સોમનાથે મીડિયાને સંબોધિત કર્યા હતા. જ્યાં ઈસરોના વડાએ કહ્યું કે આદિત્ય એલ1નું કાઉન્ટડાઉન આજથી શરૂ થઈ રહ્યું છે અને 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે તેને લોન્ચ કરવામાં આવશે.
એસ. આદિત્ય L1 મિશન પર બોલતા, સોમનાથે કહ્યું અમારો આદિત્ય L1 ઉપગ્રહ સૂર્યનો અભ્યાસ કરવા માટે છે. L1 પોઈન્ટ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મિશન છે. મિશન લોન્ચ વ્હીકલની આંતરિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે.
#WATCH आंध्र प्रदेश: इसरो प्रमुख एस. सोमनाथ ने आदित्य-L1 मिशन के लॉन्च से पहले, तिरूपति जिले के चेंगलम्मा परमेश्वरी मंदिर में पूजा-अर्चना की।
भारत का पहला सौर मिशन (आदित्य-L1 मिशन) 2 सितंबर को सुबह 11.50 बजे आंध्र प्रदेश के श्रीहरिकोटा स्पेसपोर्ट से लॉन्च होने वाला है। pic.twitter.com/f3Qe6WM0N8
— ANI_HindiNews (@AHindinews) September 1, 2023
લોન્ચ કર્યા પછી આદિત્ય સ્પેસક્રાફ્ટ લગભગ 4 મહિનામાં પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ-1 એટલે કે L1 પોઈન્ટ પર પહોંચશે તે ત્યાં L1 બિંદુની આસપાસ ફરવાથી સૂર્ય પર ઉદ્ભવતા વાવાઝોડાને સમજશે.
#WATCH इसरो प्रमुख एस. सोमनाथ ने कहा, "आज से आदित्य L1 का काउंटडाउन शुरू हो रहा है और यह कल सुबह 11.50 बजे के आसपास लॉन्च होगा। आदित्य L1 उपग्रह सूर्य का अध्ययन करने के लिए है। L1 बिंदु तक पहुंचने में इसे 125 दिन लगेंगे। यह एक बहुत ही महत्वपूर्ण लॉन्च है। हमने अभी तक चंद्रयान-4… pic.twitter.com/fBTjdTTnzC
— ANI_HindiNews (@AHindinews) September 1, 2023
એસ. આદિત્ય L1 મિશન પર બોલતા, સોમનાથે કહ્યું, “અમારો આદિત્ય L1 ઉપગ્રહ સૂર્યનો અભ્યાસ કરવા માટે છે. L1 પોઈન્ટ સુધી પહોંચવામાં 125 દિવસ લાગશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મિશન છે. મિશન લોન્ચ વ્હીકલની આંતરિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે. લોન્ચ કર્યા પછી, આદિત્ય સ્પેસક્રાફ્ટ લગભગ 4 મહિનામાં પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ-1 એટલે કે L1 પોઈન્ટ પર પહોંચશે. તે ત્યાં L1 બિંદુની આસપાસ ફરવાથી સૂર્ય પર ઉદ્ભવતા વાવાઝોડાને સમજશે.