રામ મંદિરના ઉદ્ઘાટન માં શામેલ થયા મોટા મોટા બૉલીવુડ કલાકાર

રામ મંદિરના ઉદ્ઘાટન માં શામેલ થયા મોટા મોટા બૉલીવુડ કલાકાર, ભાઈજાન સલમાન ખાન રહ્યા ગાયબ….

હાલમાં બૉલીવુડ ના કેટલાક સિતારાઓ રામ મંદિર ના ઉદ્ઘાટન માં શામિલ થયા હતા જેની કેટલીક તસવીરો સામે આવી છે. રામ મંદિરના અભિષેકની વિધિ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. 22મી જાન્યુઆરીના રોજ આયોજિત આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ હાજર રહેશે. બોલિવૂડ અને સાઉથથી લઈને ટીવી જગતના સેલેબ્સને પણ […]

Continue Reading
Video: First glimpse of Ayodhya Ram Mandir Invitation Card revealed

અયોધ્યા રામ મંદિરના આમંત્રણ કાર્ડની પહેલી ઝલક આવી સામે! વિડીયો જોઈ દિલ ખુશ થઈ જશે…

અયોધ્યા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટનના હવે થોડાજ દિવસો બાકી છે જેને લઈને ભક્તો ખૂબ જ ઉત્સાહિત છ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આમંત્રણ કાર્ડની પ્રથમ ઝલક સામે આવી છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે જે […]

Continue Reading
Surat's diamond king Govindbhai Dholakia donated so many crores to Ayodhya Ram temple

સુરતના ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ પટેલે અયોધ્યા રામ મંદિરમાં આપ્યું આટલા કરોડનું દાન…

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ હવે પૂરું થઈ ગયું છે મંદિરનું 2024 આ વર્ષે પહેલા મહિનાની 22 તારીખે ભવ્ય ઉદ્ઘાટન કરવાનું છે આ પર્વે દેશના ઘણા મોટા મોટા વ્યક્તિઓ દ્વારા ફંડ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દેશના પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે 5 લાખ […]

Continue Reading
Know who is Mohit Pandey has been selected for priest in Ayodhya Ram temple

જાણો કોણ છે મોહિત પાંડે, જેમને અયોધ્યા રામ મંદિરના પૂજારી માટે 3000 લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા…

હાલમાં અયોધ્યામાં રામ મંદિર ખુબજ ચર્ચામાં છે હવે તેનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. 22 જાન્યુઆરીએ રામલલા આ મહાન મંદિરમાં બિરાજમાન થશે મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. ગાઝિયાબાદ સ્થિત શ્રી દૂધેશ્વર વેદ વિદ્યાપીઠના મોહિત પાંડેની અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવા […]

Continue Reading
7 flag pillars of Ayodhya Ram Temple are being built in Ahmedabad

અમદાવાદમાં તૈયાર થઈ રહ્યા છે રામ મંદિરના ધ્વજ સ્તંભ, વજન અને ખાસિયત જાણીને થઈ જશો હેરાન…

હાલ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં મંદિરના શિખર પર લગાવવામાં આવનાર ધ્વજ સ્તંભોની તૈયારી કરવામાં આવી રહી છે રામ મંદિરનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવાની છે. અમદાવાદમાં મંદિરના 7 ધ્વજ સ્તંભ ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યા છે બ્રાસ વર્ક કરતી અમદાવાદની એક કંપનીને તેના ઉત્પાદનની જવાબદારી મળી છે રામ […]

Continue Reading
8 thousand including Sachin and Kohli were invited in Ayodhya Ram Mandir Pran Pratishta

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સચિન-કોહલી, ટાટા-અંબાણી સહિત 8 હજારને અપાયું આમંત્રણ…

લાંબા સમયથી કામ ચાલતું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે સમારોહ માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા જેવા બિઝનેસમેન સહિત લગભગ 8 હજાર લોકોને આમંત્રણ મોકલ્યું […]

Continue Reading
Historic Diksha Mahotsav on American soil 30 youth dedicated their lives to service and devotion

અમેરિકામાં ઐતિહાસિક દીક્ષા મહોત્સવ! 30 યુવાનોએ એકસાથે સેવા, ભક્તિ, બલિદાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, જુઓ તસવીરો…

હાલમાં અમેરિકાની ધરતી પર ઐતિહાસિક દીક્ષા મહોત્સવ સમરોદની ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભવ્ય અને લાગણીસભર સમારોહ કરવામાં આવ્યો હતો આ સમારોહમાં 30 યુવાનોએ ધર્મ અને માનવતાની નિઃસ્વાર્થ સેવા કરી જીવનનો પ્રારંભ કર્યો હતો. અક્ષરધામ મંદિરના નિર્માતા મહંત સ્વામીજી મહારાજના હાથમાંથી ત્યાગાશ્રમમાં દીક્ષા લઈને તમામ યુવાનોએ તેમના જીવનના અસાધારણ અધ્યાયની શરૂઆત કરી છે. […]

Continue Reading
The second largest Hindu temple in the world was built in New Jersey USA

વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર અમેરિકાના ન્યુ જર્સીમાં તૈયાર થયું, 12 વર્ષની મહેનત બાદ….જુઓ ખૂબસૂરત તસવીરો…

અમેરિકાના ન્યુ જર્સીમાં વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિરનું કામ પૂર્ણ થયું છે આ મંદિરનું નિર્માણ સ્વામિનારાયણ અક્ષરધામ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે આ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબર 2023ના રોજ થશે તેને BAPS અક્ષરધામ નામ આપવામાં આવ્યું છે તેને 18 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. photo credit: google 183 એકરમાં ફેલાયેલા આ મંદિરને બનાવવામાં […]

Continue Reading
You will be shocked to hear the first day's donation at Raja's Pandal in Lalbagh Mumbai

મુંબઈના ‘લાલબાગના રાજા’ની દાન પેટી ખુલી, પહેલા જ દિવસનો આંકડો સાંભણી બોલી ઊઠશો ‘ગણપતિ બાપ્પા મોર્યા’….

હાલ ગણેશ પૂજાને લઈને દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ પૂજાનું આકર્ષણ આકાશને આંબી રહ્યું છે. ગણેશ પૂજામાં લાલબાગના રાજાનું પણ પોતાનું મહત્વ છે જ્યાં આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. લાલબાગના રાજાને ભક્તો પણ ખુલ્લેઆમ દાન આપે છે મુંબઈમાં લાલબાગના રાજાના દરબારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી […]

Continue Reading
Not finding a favorite girl the young man threw away the Shivlinga

શું કળિયુગ આવ્યો છે! ગમતી છોકરી ન મળતા યુવકે શિવલિંગ ઉખાડી કર્યું એવું કે જાણીને પગ થથરવા લાગશે…

હાલમાં ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં મંદિરમાંથી શિવલિંગની ચોરીનો શરમજનક મામલો સામે આવ્યો છે આ મામલો ચિત્રકૂટ રોડ પર આવેલા કુમિયાંવા નગરનો છે ભૈરવ બાબાના મંદિરમાં શિવલિંગ સ્થાપિત હતું શિવલિંગની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોલીસને જણાવ્યું કે તેણે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરવા માટે મંદિરમાં પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાનને પ્રસન્ન કરવા માટે […]

Continue Reading