How much wealth did Lata Mangeshkar leave behind

પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા લતા મંગેશકર, તેનું વારસદાર કોણ, જાણો…

Bollywood Breaking News

બોલિવૂડની મશહૂર સિંગર 13 વર્ષની ઉંમરે પ્રથમ ગીત લતા મંગેશકરે ગાયું ત્યારે એમને માત્ર 25 રૂપિયા ચાર્જ મળ્યો હતો આ 25 રૂપિયાથી લઈને દીદીએ અરબોજી દોલત કમાવાની સફર લતા દીદીએ કરી છે લતા દીદી અત્યારે દુનિયાને છોડીને ચાલી ગયા છે એમનું જીવન બહુ સાધારણ હતું પરંતુ એમની જોડે ગાડીઓનું સારું કલેક્શન હતું.

રિપોર્ટ મુજબ લતા દીદી એમની પાછળ લગભગ 370 કરોડસંપત્તિ છોડીને ગયા છે એમની વધુ કમાણી એમના ગીતોની રોયાલીટીથી થતી હતી તેના શિવાય તેમણે સારું રોકાણ પણ કરેલ હતું તેઓ સાઉથ મુંબઈના પોષ વિસ્તારમાં રહેતી હતા આ ઘર એટલું મોટું છે કે એમાં 10 પરિવાર આરામથી રહી શકે છે.

બતાવામાં આવે છે કે મુંબઈમાં લતા દીદીના નામે કેટલીયે બીજી પ્રોપર્ટી પણ છે જેને અત્યારે ભાડા પર આપેલ છે તેના શિવાય એમની જોડી કેટલીયે લક્ઝ્યુરિસ ગાડીઓ છે જેમાં મર્સીડીસથી લઈને બીએમડબ્લ્યુ સુધી સામેલ છે બધા લોકો એ જાણે છેકે લતા દીદીને જવેલરી પહેરવાનો શોખ હતો એમની જોડે હીરાના કેટલાય હાર છે.

વધુ વાંચો:મશહૂર કોમેડિયન કપિલ શર્મા પાસે છે આટલા કરોડની સંપત્તિ, જાણો તેમની લાઇફસ્ટાઇલ અને જીવન વિષે…

જેની કિંમત કરોડોમાં છે લતા મંગેશકરની અરબો રૂપિયાની સંપત્તિનો વારસદાર કોણ હશે હવે તે વાત પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કારણ કે લતા દીદીએ નહીં લગ્ન કર્યા કે નહીં કોઈ બાળક ગોદ લીધું અત્યારે તો એવું કહેવાય રહ્યું છેકે લતા દીદીની પ્રોપર્ટી એમના એક ભાઈ અને ત્રણ બહેનોમાં વેચવામાં આવશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *