If you like khurbhai see the need

ખજુરભાઈને પસંદ કરતા હોય તો જરૂર જોજો, એક સાથે 9 દિવ્યાંગ બાળકો માટે એવું કામ કરી બતાવ્યું કે…

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક ગરીબ નિરાધાર વૃદ્ધ અશક્ત દિવ્યાંગ લોકોના 200 થી વધારે મકાન બનાવી આપનાર અને ઘણા લોકોની આર્થિક મદદ કરી ને ખુબ લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી કોમેડી અભિનેતા નિતિન જાની ઉર્ફે ખજુર ભાઈ ગોડંલ વિસ્તારમાં પહોચ્યા હતા. અગાઉ તેમને વિચરીત સમુદાય જેવો ઠેર ઠેર ભટકી ને પોતાનું જીવન વ્યતીત કરતા હોય માથે છત અને […]

Continue Reading