After the storm the rain washed away the leaves

વાવાઝોડા બાદ વરસાદે ભુકા કાઢી નાખ્યા ! જુઓ ક્યા કેટલો વરસાદ પડ્યો, આગામી 5 દિવસ રહેશે આવું…

ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા બાદ ચોમાસાની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી. હવામાન વિભાગ, અંબાલાલ પટેલ તેમન અશોક પટેલે પણ ચોમાસું શરૂ થવાની આગાહી કરી હતી અને આખરે 23 જૂનના રોજ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની ધમાકેરદાર એન્ટ્રી થશે. આખરે ગુજરાતમાં મેઘરાજનું જોરશોરથી આગમન થઈ જતા ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ […]

Continue Reading
Such a situation happened with the poor poor in the storm

વાવાઝોડામાં બિચારા ગરીબો સાથે સર્જાઇ આવી પરિસસ્થતિ, આ જોઈને ભગવાન જેવા માણસે આવીને કરી મદદ…

મિત્રો હરહંમેશા લોકો સેવાના કાર્ય માટે અડીખમ રહેતા એવા સહુના પ્રિય ખજૂરભાઈને તમે જાણતા જ જશો તેમણે સમગ્ર ગુજરાતના લોકો જેઓ નિરાધાર છે અને તેની મદદ કરવાવાળું કોઈ નથી હોતું ત્યારે તેના ભગવાન બનીને ખજૂરભાઈ ગયાં હતાં ગત વર્ષે ચોમાસામાં તાઉતે વાવાઝોડામાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીને જાનમાલને બહું નુકસાન પડ્યું હતું. આ વાવાઝોડાના કારણે […]

Continue Reading
Ambalal Patel's forecast

હોળી વખતે કરેલી અંબાલાલ પટેલની આગાહી હાલ સાચી પડી રહી છે, અહીં જાણો સમગ્ર માહિતી…

મિત્રો અંબાલાલ પટેલની આગાહી ક્યારેય પણ ખોટી નથી પડી ગુજરાતમાં અત્યાર સુધીમાં જે પણ આગાહી તેમણે કરી છે, તે મોટેભાગે સાચી જ પડી છે હાલમાં ગુજરાતમાં જે રીતે વાતાવરણ બદલાયું છે તે જોઈને અંબાલાલ પટેલે હોળી સમય કરેલ આગાહી યાદ આવી રહી છે દર વર્ષે અનેક અનુભવી લોકો હોળીની ઝાળને જોઈને આખા વરસનું અનુમાન લગાવી […]

Continue Reading