5 Amarnath pilgrims died in last 24 hours

ૐ શાંતિ: છેલ્લા 24 કલાકમાં 5 અમરનાથ યાત્રીઓના થયા અવસાન, હાલમાં ખબર આવી સામે, જુઓ…

આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ થયા બાદ અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ પાંચ અમરનાથ યાત્રીઓના મોત સાથે આ વર્ષની અમરનાથ યાત્રામાં મૃ!ત્યુઆંક વધીને 19 થઈ ગયો છે. કુદરતી કારણોસર થયેલા નિધન પૈકી, પ્રવાસ દરમિયાન એક દિવસમાં થયેલા અવસાનની આ સૌથી વધુ સંખ્યા છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, […]

Continue Reading