Anant Ambani immersed Lalbaugcha Raja with his own hands

અનંત અંબાણીએ પોતાના હાથે લાલબાગચા રાજાનું વિસર્જન કર્યું, ભીડ વચ્ચે બાપ્પાને આપી વિદાય…

મુંબઈમાં, બુધવારે સવારે દક્ષિણ મુંબઈના ગિરગાંવ બીચ પર લાલબાગ રાજાનું અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીની ઉજવણીના અંતિમ તબક્કા દરમિયાન હજારો ભક્તો બાપ્પાના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી એ લોકોમાં સામેલ હતા જેમણે લાલબાગના રાજાના અંતિમ દર્શન કર્યા હતા અને તેમને પોતાના હાથે વિદાય આપી હતી. […]

Continue Reading
Anant Ambani was involved in the dissolution of Lalbaghcha Raja

લાલબાગચા રાજાના વિસર્જનમાં સામેલ થયા અનંત અંબાણી, ભરી ભીડમાં આવો હતો માહોલ, જુઓ…

દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં લાખો ભક્તો ઉમટ્યા હતા. આ વખતે પણ ગિરગામ ચોપાટી બીચ પર મંગળવાર રાતથી જ ‘લાલબાગચા રાજા’ ગણેશની શોભાયાત્રા શરૂ થઈ હતી. અનંત અંબાણી તેમના લગ્ન પછીથી ઘણા સમાચારોમાં છે તેઓ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને તેમના વીડિયો સામે આવે છે. હવે […]

Continue Reading