Surat's diamond king Govindbhai Dholakia donated so many crores to Ayodhya Ram temple

સુરતના ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ પટેલે અયોધ્યા રામ મંદિરમાં આપ્યું આટલા કરોડનું દાન…

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ હવે પૂરું થઈ ગયું છે મંદિરનું 2024 આ વર્ષે પહેલા મહિનાની 22 તારીખે ભવ્ય ઉદ્ઘાટન કરવાનું છે આ પર્વે દેશના ઘણા મોટા મોટા વ્યક્તિઓ દ્વારા ફંડ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દેશના પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે 5 લાખ […]

Continue Reading
Know who is Mohit Pandey has been selected for priest in Ayodhya Ram temple

જાણો કોણ છે મોહિત પાંડે, જેમને અયોધ્યા રામ મંદિરના પૂજારી માટે 3000 લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા…

હાલમાં અયોધ્યામાં રામ મંદિર ખુબજ ચર્ચામાં છે હવે તેનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. 22 જાન્યુઆરીએ રામલલા આ મહાન મંદિરમાં બિરાજમાન થશે મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2023ના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. ગાઝિયાબાદ સ્થિત શ્રી દૂધેશ્વર વેદ વિદ્યાપીઠના મોહિત પાંડેની અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવા […]

Continue Reading